Online Training on Open Educational Resources (OER) and Licenses

Online Training on Open Educational Resources (OER) and Licenses



Subject: Online Training on "Open Educational Resources (OER) and Licenses" scheduled from 25 to 29 April 2022, 4: 00-5.00 pm-reg. Reference: 103 / 2022-23 GIET / CIET




Mr.,


With reference to the above subject and context including Jayabharat, CIET and NCERT New Delhi will provide "Open Educational Resources" for students, teachers as well as education related staff of all schools in the state from 24 to 29 April, 2022 from 4.00 pm to 5.00 pm. (OER) and Licenses "online training on the subject.



પ્રાથમિક વિભાગને ‘પાસ પ્રમોશન’ - ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 1થી 8 સુધીના તમામ 51.25 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાશે





કોરોનાને લીધે 6-7 મહિના શિક્ષણકાર્ય ખોરવાયું હોવાથી સરકારનો નિર્ણય


ધો.5 અને 8ના બાળકોને પાસ કે નાપાસ કરવાના નિર્ણયનો પણ અમલ ટાળવામાં આવ્યો




કોરોનાકાળને પગલે રાજ્યભરના ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીમાંથી વાર્ષિક પરીક્ષા આપી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓને નપાસ કરવામાં નહીં આવે. જોકે ગત વર્ષ 2020માં ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓને પાસ કે નપાસ કરવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો હતો પરંતુ કોરોનાકાળને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષમાં તેની અમલવારી નહીં કરાય. ઉપરાંત વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે કુલ 200ને બદલે ચાલુ વર્ષે 160 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે.








રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે.






રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનું 35 દિવસીય ઉનાળુ વેકેશનનો પ્રારંભ આગામી તારીખ 9મી, મે-2022ના રોજ પ્રારંભ થશે.






પ્રથમ પરીક્ષા નહીં લેવાઈ હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં નહીં લેવાય


રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે કે નહી તેમ પૂછતા રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે કે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષના છથી સાત માસ બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓના નાપાસ કરાશે નહીં.






ચાલુ શૈક્ષણિક વર્ષમાં 160 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે




કોરોનાની મહામારીને કારણે પ્રથમ શૈક્ષણિક સત્રમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. આથી વાર્ષિક પરિણામ તૈયાર કરવામાં 200ને બદલે માત્ર 160 ગુણમાંથી મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કેમ કે પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં લેવાના રહેશે નહી.




IMPORTANT link



વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.





The online training conducted by NCERT_and_CIET can be viewed through NCERT's YouTube Channel-https://www.youtube.com/c/NCERTOFFICIAL 

4% PMеVidya DTH TV Channels number 6-12 and Jio TV mobile app.


IMPORTANT LINK


Day 1   25-04-2022

LIVE પ્રોગ્રામ જોવા અહીં ક્લીક કરો.


Day 2  26-04-2022

LIVE પ્રોગ્રામ જોવા અહીં ક્લીક કરો.


Necessary instructions are requested from your level to get online training and certification by voluntarily joining the above subject based online training for school students, teachers and teaching staff, DIET and GCERT lecturers etc.

Related Posts

Online Training on Open Educational Resources (OER) and Licenses
4/ 5
Oleh